ભારતનું બંધારણ (Constitution Of India)
રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે ?

ભારતીય ચૂંટણી પંચ
રાજકીય પક્ષોના પ્રમુખ
ભારતના રાષ્ટ્રપતિ
આપેલ માંથી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ___ ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં.

6 મહિના
2 મહિના
1 વર્ષ
3 મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાગરિકત્વ (સુધારા) ધારો - 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?

વિદેશી નાગરિકત્વ
બહુવિધ નાગરિકત્વ
આપેલ પૈકી એક પણ નહીં
દ્વિ - નાગરિકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP