ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ? રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને રાજ્યોની વિધાનસભાને ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને સંસદના દરેક ગૃહને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને રાજ્યોની વિધાનસભાને ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને સંસદના દરેક ગૃહને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે ? 182 26 11 4 182 26 11 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 154 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 154 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? આપેલ પૈકી કોઈ નહીં ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.રાધાકૃષ્ણન ચક્રવર્તી રાજગોપાલાચારી આપેલ પૈકી કોઈ નહીં ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.રાધાકૃષ્ણન ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 નવેમ્બર, 1930 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ? એમ્બરલીન હોબ હાઉસ લોર્ડ ફ્રાંસ લોર્ડ મિન્ટો એમ્બરલીન હોબ હાઉસ લોર્ડ ફ્રાંસ લોર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP