ભારતનું બંધારણ (Constitution Of India)
નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ?

ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને
સંસદના દરેક ગૃહને
રાજ્યોની વિધાનસભાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (C & AG) દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી ?

સરકારની કંપનીઓ
મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ
કેન્દ્ર સરકાર
રાજ્ય સરકારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP