ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ?

માન. રાષ્ટ્રપતિ
માન.નાણામંત્રી
માન.વડાપ્રધાન
માન.RBIના ગવર્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે ?

વિશેષ ખરડો
નાણાકીય ખરડો
પ્રશાસકીય ખરડો
બંધારણીય ખરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ?

અનુચ્છેદ - 124
અનુચ્છેદ - 142
અનુચ્છેદ - 129
અનુચ્છેદ - 141

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP