ભારતનું બંધારણ (Constitution Of India)
લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ

6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ?

જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
બી.આર. આંબેડકર
ક.મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.
2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય

બંને વિધાન સાચાં નથી
માત્ર બીજુ
માત્ર પ્રથમ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારું જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ?

અનુચ્છેદ-243B
અનુચ્છેદ-243ZE
અનુચ્છેદ-243ZD
અનુચ્છેદ-243A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP