ભારતનું બંધારણ (Constitution Of India)
મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ?

અનુચ્છેદ 23
અનુચ્છેદ 32
અનુચ્છેદ 36
અનુચ્છેદ 35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ?

18 જાન્યુઆરી, 1947
16 ફેબ્રુઆરી, 1947
22 જુલાઈ, 1947
30 એપ્રિલ, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ?

વડી અદાલતને
બધી જ અદાલતોને
જિલ્લા અદાલતને
સર્વોચ્ચ અદાલતને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP