ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ? અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 74મો સુધારો 73મો સુધારો 71મો સુધારો 72મો સુધારો 74મો સુધારો 73મો સુધારો 71મો સુધારો 72મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં નાણાંકીય ખરડો મુકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? કેન્દ્રીય નાણાં પંચ વડાપ્રધાન નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાં પંચ વડાપ્રધાન નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-128(ક) આર્ટિકલ-330 આર્ટિકલ-96 આર્ટિકલ-251 આર્ટિકલ-128(ક) આર્ટિકલ-330 આર્ટિકલ-96 આર્ટિકલ-251 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા રાજકીય પક્ષે રાષ્ટ્રકક્ષાની રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવતા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં બેઠક મેળવેલ હોવી જોઈએ ? 6 3 4 5 6 3 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણા સચિવ ભારતના નાણાંમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણા સચિવ ભારતના નાણાંમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP