ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે

સર્વોચ્ચ અદાલતે ફરજીયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે
સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે
સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે
સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ?

અનુચ્છેદ 35
અનુચ્છેદ 23
અનુચ્છેદ 36
અનુચ્છેદ 32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ?

બાબુ જગજીવનરામ
ગુલજારીલાલ નંદા
લાલ કૃષ્ણ અડવાણી
ચૌધરી ચરનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે ?

નવેમ્બર થી ઓકટોબર
જાન્યુઆરી થી ડિસેમ્બર
મે થી એપ્રિલ
એપ્રિલ થી માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP