ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે સર્વોચ્ચ અદાલતે ફરજીયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે સર્વોચ્ચ અદાલતે ફરજીયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) PIL (પી.આઈ.એલ.) શું છે ? પબ્લિક ઇસ્યુ લીસ્ટીંગ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લૉ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન પબ્લિક ઇસ્યુ લીસ્ટીંગ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લૉ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -20 અનુચ્છેદ -21-ક અનુચ્છેદ -22 અનુચ્છેદ -21 અનુચ્છેદ -20 અનુચ્છેદ -21-ક અનુચ્છેદ -22 અનુચ્છેદ -21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ? 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ? સરકારશ્રીની નીતિનો અમલ કરવો. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ? વડાપ્રધાનને રાજ્યનો પોતાનો અધિકાર છે. રાષ્ટ્રપતિ સંસદને વડાપ્રધાનને રાજ્યનો પોતાનો અધિકાર છે. રાષ્ટ્રપતિ સંસદને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP