ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે સર્વોચ્ચ અદાલતે ફરજીયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે સર્વોચ્ચ અદાલતે ફરજીયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટેની લઘુતમ ઉંમર મર્યાદા કેટલી છે ? 45 35 25 30 45 35 25 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે છે ? મૂળ હકુમત અપીલીય હકુમત રીટ હકુમત સલાહકીય હકુમત મૂળ હકુમત અપીલીય હકુમત રીટ હકુમત સલાહકીય હકુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારે કોની ભલામણથી પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત કરી ? સંસદનો ઠરાવ 10મું નાણાપંચ કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ આયોજન પંચ સંસદનો ઠરાવ 10મું નાણાપંચ કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ? 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના સૌ પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિનું નામ જણાવો. સુંદરલાલ દેસાઈ કાંતિલાલ દેસાઈ જયશંકર શેલત પ્રફુલચંદ્ર ભગવતી સુંદરલાલ દેસાઈ કાંતિલાલ દેસાઈ જયશંકર શેલત પ્રફુલચંદ્ર ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP