ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુચ્છેદ - 264 – 268A
અનુચ્છેદ - 245 - 255
અનુચ્છેદ - 269 - 279
અનુચ્છેદ - 256 - 263

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયુ સ્થાન આપવામાં આવ્યું હતું ?

સ્પીકર
રાજ્યસભાના સભ્ય
ઉદ્યોગ મંત્રીશ્રી
સંસદીય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

મંડલ સમિતિ
કે.સંથાનલ સમિતિ
તેજબહાદુર સપ્રુ સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હતી ?

રવિશંકર મહારાજ
સરદાર પટેલ
હંસા મહેતા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP