ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ?

એ.વી. ડાઈસી
હેરોલ્ડ લાસ્કી
આઈવર જેનીંગસ્
ડૉ. બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતના સૌ પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિનું નામ જણાવો.

પ્રફુલચંદ્ર ભગવતી
કાંતિલાલ દેસાઈ
જયશંકર શેલત
સુંદરલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP