ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે.

રાષ્ટ્રપતિ
નાણા સચિવ
નાણામંત્રી
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ?

ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી
જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી
મતદાનની તારીખના બે દિવસ અગાઉથી
ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 16
આર્ટિકલ – 17
આર્ટિકલ – 13
આર્ટિકલ – 22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP