ભારતનું બંધારણ (Constitution Of India)
જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ?

7 વર્ષ
વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.
4 વર્ષ
5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ?

અનુચ્છેદ - 19(1)(C)
અનુચ્છેદ - 19(1)(B)
અનુચ્છેદ - 19(1)(D)
અનુચ્છેદ - 19(1)(A)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે ?

ભારતના રાષ્ટ્રપતિ
સુરક્ષામંત્રી
ભારતીય પ્રધાનમંત્રી
સેનાધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP