ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભીમરાવ આંબેડકર શ્રી જવાહરલાલ નેહરુ શ્રી એમ. એન. રોય ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભીમરાવ આંબેડકર શ્રી જવાહરલાલ નેહરુ શ્રી એમ. એન. રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે છે ? રીટ હકુમત અપીલીય હકુમત સલાહકીય હકુમત મૂળ હકુમત રીટ હકુમત અપીલીય હકુમત સલાહકીય હકુમત મૂળ હકુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સુપ્રીમ કોર્ટના—મુખ્ય ન્યાયાધીશ દિપક વર્માને તાજેતરમાં બંધારણની કઈ કલમ અંતર્ગત હોદા પરથી દૂર કરવા માટે રાજ્યસભામાં અરજી દાખલ કરવામાં આવી હતી ? આર્ટિકલ –132(2) આર્ટિકલ – 124(4) આર્ટિકલ – 168(3) આર્ટિકલ-133(4) આર્ટિકલ –132(2) આર્ટિકલ – 124(4) આર્ટિકલ – 168(3) આર્ટિકલ-133(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો. વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે નાણામંત્રી રાજીનામું આપે છે. મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે. વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે નાણામંત્રી રાજીનામું આપે છે. મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય અરજી નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય નિવેદન નાણાંકીય અરજી નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP