ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? શ્રી જવાહરલાલ નેહરુ શ્રી એમ. એન. રોય ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભીમરાવ આંબેડકર શ્રી જવાહરલાલ નેહરુ શ્રી એમ. એન. રોય ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? જિલ્લા કલેકટર રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેકટર રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? 309 267 (2) 266 (2) 266 (1) 309 267 (2) 266 (2) 266 (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? નાગરિકતા યાદી સહવર્તી / સમવર્તી યાદી કેન્દ્ર / સંઘ યાદી રાજ્ય યાદી નાગરિકતા યાદી સહવર્તી / સમવર્તી યાદી કેન્દ્ર / સંઘ યાદી રાજ્ય યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જન ગણ મન અને વંદેમાતરમ્ને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યા ? 18-7-1949 24-1-1950 17-4-1950 22-7-1949 18-7-1949 24-1-1950 17-4-1950 22-7-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ? બંધારણ સુધારો જાહેરહિતની અરજીઓ ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય ન્યાયિક સમીક્ષા બંધારણ સુધારો જાહેરહિતની અરજીઓ ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય ન્યાયિક સમીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP