ભારતનું બંધારણ (Constitution Of India) હાલમાં ભારતમાં કેટલી વડી અદાલતો આવેલી છે ? 24 32 35 29 24 32 35 29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ? કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા દેશમાં વસતા અપંગ વ્યક્તિઓના પુનર્વસવાટ માટે તાલીમ નીતિઓ અને કાર્યક્રમોનું નિયમન જાળવવાના ઉદેશ સાથે 'રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એકટ' કયા વર્ષે પસાર કરવામાં આવ્યો ? 1990 1991 1989 1992 1990 1991 1989 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ? મહાત્મા ગાંધી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ દયાનંદ સ્વામી મહાત્મા ગાંધી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ દયાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? લશ્કરના જવાનો માટે લોકશાહીના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે લોકશાહીના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં "રાજ્ય" ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 12 10 11 13 12 10 11 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP