ભારતનું બંધારણ (Constitution Of India) હાલમાં ભારતમાં કેટલી વડી અદાલતો આવેલી છે ? 24 29 35 32 24 29 35 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઇપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુકિત આપવામાં આવી છે ? આવો કોઇ વિશેષાધિકાર નથી 40 દિવસ 30 દિવસ 45 દિવસ આવો કોઇ વિશેષાધિકાર નથી 40 દિવસ 30 દિવસ 45 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -1 અનુસૂચિ -5 અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -1 અનુસૂચિ -5 અનુસૂચિ -2 અનુસૂચિ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ? રાષ્ટ્રપતિને સર્વોચ્ચ અદાલતને એટર્ની જનરલને વડી અદાલતને રાષ્ટ્રપતિને સર્વોચ્ચ અદાલતને એટર્ની જનરલને વડી અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ – 124 આર્ટિકલ – 117 આર્ટિકલ – 128 આર્ટિકલ – 120 આર્ટિકલ – 124 આર્ટિકલ – 117 આર્ટિકલ – 128 આર્ટિકલ – 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? પી. ચિદમ્બરમ એન. ચંદ્રાબાબુ નાયડુ મુરલી મનહર જોશી ઈ. એમ. એસ. નચીએપ્પન પી. ચિદમ્બરમ એન. ચંદ્રાબાબુ નાયડુ મુરલી મનહર જોશી ઈ. એમ. એસ. નચીએપ્પન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP