ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?

જાણીતા સમાજવિજ્ઞાની
સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
પછાતવર્ગના સંસદ સભ્ય
કેન્દ્ર સરકારના અગ્રસચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ?

શિયાળુ સત્રમાં
ચોમાસુ સત્રમાં
પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં)
બધાજ સત્રમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 161
અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 163

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP