ભારતનું બંધારણ (Constitution Of India) હાઇકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કોણ કરે છે ? માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી માન. ગવર્નર શ્રી માન. કાયદામંત્રીશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી માન. ગવર્નર શ્રી માન. કાયદામંત્રીશ્રી માન. મુખ્યમંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી કયારે કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ દરેક 20 વર્ષ બાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ દરેક 20 વર્ષ બાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-5થી11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ સમિતિની ભલામણથી મતદારની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ? સંથાનમ સમિતિ ઈન્દ્રજીત સમિતિ દિનેશ ગોસ્વામી સમિતિ તારકુન્ડે સમિતિ સંથાનમ સમિતિ ઈન્દ્રજીત સમિતિ દિનેશ ગોસ્વામી સમિતિ તારકુન્ડે સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ? કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે. કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિઓની જગ્યા હોય છે ? 25 41 21 31 25 41 21 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP