ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે ? 58 વર્ષ 65 વર્ષ 62 વર્ષ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી 58 વર્ષ 65 વર્ષ 62 વર્ષ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી આઈ. જી. પટેલ શ્રી મોરારજી દેસાઈ શ્રી નિયોગી શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી આઈ. જી. પટેલ શ્રી મોરારજી દેસાઈ શ્રી નિયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ મુખ્ય પ્રધાન વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ મુખ્ય પ્રધાન વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ૭૦૮ ૭૧૦ ૯૦૮ ૭૦૯ ૭૦૮ ૭૧૦ ૯૦૮ ૭૦૯ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?રીટ (writ) - આશય અથવા અર્થ પ્રોહીબીશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે સર્શિઓરરી - ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા) મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે પ્રોહીબીશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે સર્શિઓરરી - ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા) મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? સંસદ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્યો સંસદ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP