ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ? 59 (1) 56 57 58 (1) (2) 59 (1) 56 57 58 (1) (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ? મોરારજી દેસાઈ લાલ બહાદુર શાસ્ત્રી ફઝલઅલી યશવંતરાવ ચૌહાણ મોરારજી દેસાઈ લાલ બહાદુર શાસ્ત્રી ફઝલઅલી યશવંતરાવ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ? વિનોબા ભાવે મહાત્મા ગાંધી દયાનંદ સ્વામી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે મહાત્મા ગાંધી દયાનંદ સ્વામી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની નિવૃત્તિવય કેટલી છે ? 80 વર્ષ 75 વર્ષ કોઇ વય મર્યાદા નથી 70 વર્ષ 80 વર્ષ 75 વર્ષ કોઇ વય મર્યાદા નથી 70 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) TRAI ની સ્થાપના કયારે થઈ ? 1991 2002 1999 1997 1991 2002 1999 1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 44 આર્ટિકલ – 47 આર્ટિકલ – 46 આર્ટિકલ – 49 આર્ટિકલ – 44 આર્ટિકલ – 47 આર્ટિકલ – 46 આર્ટિકલ – 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP