ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું ? 26 નવેમ્બર, 1948 26 નવેમ્બર, 1949 25 ઓક્ટોબર, 1949 25 ઓક્ટોબર, 1948 26 નવેમ્બર, 1948 26 નવેમ્બર, 1949 25 ઓક્ટોબર, 1949 25 ઓક્ટોબર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે આદેશો અથવા હુકમો અથવા રિટની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 23 17 36 32 23 17 36 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કેટલા ભાગમાં વિભાજીત છે ? 20 22 21 19 20 22 21 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે ? લોકસભા / રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ ભાષાન્ત સમાવિષ્ઠી ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ જમીન સુધારણા લોકસભા / રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ ભાષાન્ત સમાવિષ્ઠી ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ જમીન સુધારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? કેબિનેટ મિનિસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેબિનેટ મિનિસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP