ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે ?

પ્રધાનમંત્રી
લોકસભા સ્પીકર
રાષ્ટ્રપતિ
રાજ્યસભા અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ...

ન્યાયિક પદ ધરાવે છે
સરકારી પદ ધરાવે છે
બંધારણીય પદ ધરાવે છે.
સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 337
આર્ટિકલ – 334
આર્ટિકલ – 331 (અ)
આર્ટિકલ – 338

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ?

સંસદની સંખ્યાના 12%
લોકસભાની સભ્ય સંખ્યાના 15%
રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15%
સંસદની સભ્ય સંખ્યાના 15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ?

નાણામંત્રીને
એક પણ નહીં
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
રાજયપાલ
વિધાનસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP