ભારતનું બંધારણ (Constitution Of India)
પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ?

પછાત વર્ગ
નાગરિકોનો પછાત વર્ગ
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત
નબળા વિભાગોના શૈક્ષણિક હિતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ?

લિયાકતઅલી ખાન
સી. ડી. દેશમુખ
આર. કે. સન્મુખમ શેટ્ટી
જહોન મથાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રથમ નજરે અવ્યવસ્થિત જણાતા સરકારી તંત્રની સમગ્ર સંરચના સમજવા માટે ભારતનું બંધારણ ___ ગણાય છે ?

ઉપયોગી દસ્તાવેજ
પાયાનો દસ્તાવેજ
જરૂરી દસ્તાવેજ
સાચો દસ્તાવેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP