ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

મહાત્મા ગાંધી
વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ?

અનુચ્છેદ -312
અનુચ્છેદ -310
અનુચ્છેદ -311
અનુચ્છેદ -315

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ?

અનુચ્છેદ 24 પ્રમાણે
અનુચ્છેદ 21 પ્રમાણે
અનુચ્છેદ 26 પ્રમાણે
આવી કોઇ જોગવાઈ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ?

રાષ્ટ્રપતિ
સંસદને
રાજ્યનો પોતાનો અધિકાર છે.
વડાપ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP