ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સતા કોને આપવામાં આવેલ છે ?

લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે
કેન્દ્રિય કેબિનેટ
સુપ્રીમ કોર્ટ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

મેન્ડેમસ
કો-વોરન્ટો
હેબિયર્સ કોર્પસ
સર્ટિઓરરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP