ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો.

નાણામંત્રી રાજીનામું આપે છે.
વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે
જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે
મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

લોકમાન્ય તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
મહાદેવ ગોવિંદ રાનડે
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'લોકપાલ' શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

હરિલાલ જે. કાળીયા
એલ એમ સિંઘવી
પીબી ગજેન્દ્ર ગડકર
નાથપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP