ભારતનું બંધારણ (Constitution Of India) મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ? કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત વડી અદાલત ફક્ત સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત વડી અદાલત ફક્ત સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? એટર્ની જનરલ સ્પીકર સોલિસિટર જનરલ સપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એટર્ની જનરલ સ્પીકર સોલિસિટર જનરલ સપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 337 આર્ટિકલ – 338 આર્ટિકલ – 334 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 337 આર્ટિકલ – 338 આર્ટિકલ – 334 આર્ટિકલ – 331 (અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે ? આર્ટિકલ – 97 આર્ટિકલ – 237 આર્ટિકલ – 244 આર્ટિકલ – 181 આર્ટિકલ – 97 આર્ટિકલ – 237 આર્ટિકલ – 244 આર્ટિકલ – 181 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિને ધર્મ, જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી શકાય છે ? ઉપરોક્ત પૈકી એક પણ નહીં કુવા ઉપર પાણી ભરવા જાહેર રસ્તાનો ઉપયોગ દુકાનો, હોટલ ઉપરોક્ત પૈકી એક પણ નહીં કુવા ઉપર પાણી ભરવા જાહેર રસ્તાનો ઉપયોગ દુકાનો, હોટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? સંસદ રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP