ભારતનું બંધારણ (Constitution Of India)
મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ?

કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં
ફક્ત સર્વોચ્ચ અદાલત
સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત
ફક્ત વડી અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ?

અનુચ્છેદ 56
અનુચ્છેદ 59
અનુચ્છેદ 57
અનુચ્છેદ 58

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 320(ડ)
આર્ટિકલ – 320(ખ)
આર્ટિકલ – 320(દ)
આર્ટિકલ – 320(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સી. રાજગોપાલાચારી
ડૉ. સચ્ચિદાનંદ સિન્હા
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રશાસિત / સંઘશાસિત પ્રદેશોના વહીવટનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ?

મુખ્યમંત્રી
રાજ્યપાલ
પ્રધાનમંત્રી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ?

3 જાન્યુઆરી, 1977
23 જાન્યુઆરી, 1977
13 જાન્યુઆરી, 1977
1 જાન્યુઆરી, 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP