ભારતનું બંધારણ (Constitution Of India) મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ? ફક્ત વડી અદાલત ફક્ત સર્વોચ્ચ અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત ફક્ત વડી અદાલત ફક્ત સર્વોચ્ચ અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઇ ચૂકયો હોય ત્યારે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે ? પ્રતિષેધ બંદી પ્રત્યક્ષીકરણ પરમાદેશ ઉત્પ્રેષણ પ્રતિષેધ બંદી પ્રત્યક્ષીકરણ પરમાદેશ ઉત્પ્રેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? સને 2006 સને 2005 સને 2008 સને 2007 સને 2006 સને 2005 સને 2008 સને 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લોઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 329 આર્ટિકલ – 331 આર્ટિકલ – 333 આર્ટિકલ – 330 આર્ટિકલ – 329 આર્ટિકલ – 331 આર્ટિકલ – 333 આર્ટિકલ – 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુર્નગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ.1950 ઈ.સ.1955 ઈ.સ.1954 ઈ.સ.1953 ઈ.સ.1950 ઈ.સ.1955 ઈ.સ.1954 ઈ.સ.1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યુ છે ? જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP