ભારતનું બંધારણ (Constitution Of India) મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ? કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત વડી અદાલત ફક્ત સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત વડી અદાલત ફક્ત સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત / સંઘશાસિત પ્રદેશોના વહીવટનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ? મુખ્યમંત્રી રાજ્યપાલ પ્રધાનમંત્રી આપેલ પૈકી એક પણ નહીં મુખ્યમંત્રી રાજ્યપાલ પ્રધાનમંત્રી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ રાજયસભામાં અલગ અલગ ક્ષેત્રોના વધુમાં વધુ નિષ્ણાત સભ્યોની નિયુક્તિ કરી શકે છે ? 7 2 5 12 7 2 5 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ? 1991 1992 1990 1989 1991 1992 1990 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? અનુચ્છેદ -311 અનુચ્છેદ -312 અનુચ્છેદ -315 અનુચ્છેદ -310 અનુચ્છેદ -311 અનુચ્છેદ -312 અનુચ્છેદ -315 અનુચ્છેદ -310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે' આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં જણાવેલ છે ? 53 52 51 50 53 52 51 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP