ભારતનું બંધારણ (Constitution Of India)
મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ?

ફક્ત વડી અદાલત
સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત
ફક્ત સર્વોચ્ચ અદાલત
કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___

વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી
રાષ્ટ્રની એકતા અને અખંડિતતા
વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા
દરજ્જાની સમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949
આપેલ તમામ
નગર આયોજન અને વિકાસ ધારો - 1978
ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે ?

રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ભારતના રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ભારતની સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાના બંધારણીય સલાહકાર તરીકે ___ નિમણુંક કરવામાં આવી હતી ?

બી.આર. આંબેડકર
કનૈયાલાલ મુનશી
ડી.પી.ખૈતાન
સૈયદ મોહમ્મદ અબ્દુલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP