ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ?

રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી
ત્રણ વર્ષ
છ વર્ષ
પાંચ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ?

લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો
લોકમાભા અને રાજ્યસભાના સભ્યો
વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો
લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?

વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા.
ઓછામાં ઓછા 20 સભ્યો.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ-128
આર્ટિકલ-329
આર્ટિકલ-153
આર્ટિકલ-256

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP