ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ?

15 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1950
1 માર્ચ, 1947
1 જાન્યુઆરી, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં બંને ગૃહોની મંજૂરી મળવી અનિવાર્ય છે ?

બે મહિના
એક મહિનો
બંધારણ દર્શાવતું નથી.
ત્રણ મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ?

રાજ્યસભાના સભ્ય
ઉદ્યોગ મંત્રીશ્રી
સ્પીકર
સંસદીય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP