ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ -19 થી 22
અનુચ્છેદ -14 થી 18
અનુચ્છેદ -23 થી 24
અનુચ્છેદ -25 થી 28

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ?

માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે.
માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે.
અદાલનનો આશરો લઇ શકાય નહીં.
અદાલતનો આશરો લઈ શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત ક્યારથી કરવામાં આવે છે ?

જુલાઈ – ઓગસ્ટ
માર્ચ – એપ્રિલ
ફેબ્રુઆરી – માર્ચ
એપ્રિલ – મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP