ભારતનું બંધારણ (Constitution Of India) એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ? રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે. ન્યાય તક સ્વતંત્રતા સમાનતા ન્યાય તક સ્વતંત્રતા સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ? 10મો બંધારણીય સુધારો 1957 7મો બંધારણીય સુધારો 1956 9મો બંધારણીય સુધારો 1958 3જો બંધારણીય સુધારો 1952 10મો બંધારણીય સુધારો 1957 7મો બંધારણીય સુધારો 1956 9મો બંધારણીય સુધારો 1958 3જો બંધારણીય સુધારો 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય પ્રધાન સ્પીકર સંસદીય સચીવ મુખ્ય સચીવશ્રી મુખ્ય પ્રધાન સ્પીકર સંસદીય સચીવ મુખ્ય સચીવશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ -312 અનુચ્છેદ -310 અનુચ્છેદ -309 અનુચ્છેદ -311 અનુચ્છેદ -312 અનુચ્છેદ -310 અનુચ્છેદ -309 અનુચ્છેદ -311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 312 અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP