ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલાં વર્ષ માટે હોય છે ? પાંચ વર્ષ ચાર વર્ષ સાત વર્ષ કોઈ નિર્ધારિત મુદ્દત નથી પાંચ વર્ષ ચાર વર્ષ સાત વર્ષ કોઈ નિર્ધારિત મુદ્દત નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઇઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે ? જાહેર ક્ષેત્રના એકમો ખાનગી કંપનીઓ ભારત સરકાર રાજ્ય સરકાર જાહેર ક્ષેત્રના એકમો ખાનગી કંપનીઓ ભારત સરકાર રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ? 13 જાન્યુઆરી, 1956 26 જાન્યુઆરી, 1957 17 ઓગષ્ટ, 1957 17 નવેમ્બર, 1956 13 જાન્યુઆરી, 1956 26 જાન્યુઆરી, 1957 17 ઓગષ્ટ, 1957 17 નવેમ્બર, 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશમાં "રાજકીય પક્ષ'' તરીકે નોંધણી કોણ કરે છે ? ભારતીય રીઝર્વ બેંક માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી લોકસભાનાં માન.અધ્યશ્રી ભારતનું નિર્વાચન આયોગ(ECI) ભારતીય રીઝર્વ બેંક માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી લોકસભાનાં માન.અધ્યશ્રી ભારતનું નિર્વાચન આયોગ(ECI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ? ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? સામવેદ કઠોરોપનિષદ મુંડકોપનિષદ ઋગ્વેદ સામવેદ કઠોરોપનિષદ મુંડકોપનિષદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP