ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ?

મતદાનની તારીખના બે દિવસ અગાઉથી
ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી
જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મીનરવા મીલ્સ વિરુદ્ધ ભારત સંઘનો કેસ ક્યો છે ?

સંસદને ન્યાયિક સત્તા
બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ
બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ
બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં સુધારો કરી શકાય પરંતુ કયા પ્રકારનો સુધારો બંધારણમાં કરી શકાય નહીં ?

આમુખમાં સુધારો કરવો
મૂળભૂત ફરજો સુધારવી
બંધારણની કલમ "54” માં સુધારો
બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો.

ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ?

વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય
સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય
બિલ માન્ય થયું કહેવાય
કાયદો કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP