ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો... એક સંદિગ્ધ ભાગ છે. એક અતૂટ ભાગ છે. એક વિભક્ત ભાગ છે. એક શ્રેષ્ઠ ભાગ છે. એક સંદિગ્ધ ભાગ છે. એક અતૂટ ભાગ છે. એક વિભક્ત ભાગ છે. એક શ્રેષ્ઠ ભાગ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ? અનુચ્છેદ 23 અનુચ્છેદ 36 અનુચ્છેદ 32 અનુચ્છેદ 35 અનુચ્છેદ 23 અનુચ્છેદ 36 અનુચ્છેદ 32 અનુચ્છેદ 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) અને ભારતના બંધારણનો કયો અનુચ્છેદ મફત અને ફરજીયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે ? અનુચ્છેદ 20 એ અનુચ્છેદ 21 અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 એ અનુચ્છેદ 20 એ અનુચ્છેદ 21 અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી સંવિધાનના કયા આર્ટીકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ છે ? 48 45 47 46 48 45 47 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ? નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? અનુચ્છેદ -33 અનુચ્છેદ -31 અનુચ્છેદ -32 અનુચ્છેદ -30 અનુચ્છેદ -33 અનુચ્છેદ -31 અનુચ્છેદ -32 અનુચ્છેદ -30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP