ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મહેસૂલી વર્ષ 1લી ___ થી શરૂ થાય છે. ઓગષ્ટ જૂલાઈ એપ્રિલ સપ્ટેમ્બર ઓગષ્ટ જૂલાઈ એપ્રિલ સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 337 આર્ટિકલ – 338 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 334 આર્ટિકલ – 337 આર્ટિકલ – 338 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઇઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે ? રાજ્ય સરકાર ખાનગી કંપનીઓ ભારત સરકાર જાહેર ક્ષેત્રના એકમો રાજ્ય સરકાર ખાનગી કંપનીઓ ભારત સરકાર જાહેર ક્ષેત્રના એકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે ? ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વન સેવા ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વન સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ? આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP