GPSC PI Prelim Exam Paper 03 January 2021
73 મા સંવિધાન સુધારા અધિનિયમ અંગે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું / સાચાં છે ?

કોઈપણ વ્યક્તિ જો તે એકવીસ વર્ષની ઉંમરની થઈ ગઈ હોય તો તે વ્યક્તિ પચીસ વર્ષથી ઓછી ઉંમરની છે તે કારણે તેને ગેરલાયક ઠરાવી શકાશે નહી.
આપેલ બંને
જો સંબંધિત રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓના હેતુ માટે તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદાથી અથવા તે હેઠળ તેને તેવી રીતે ગેરલાયક ઠરાવેલ હોય તો તે પંચાયતના સભ્ય માટે ગેરલાયક ગણાશે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
મૌર્ય કાળમાં પન્યાધ્યક્ષ ___ હતા.

ટંકશાળના અધિકારી
સરકારી ખેતીના સંચાલક
વેપાર અને વાણિજ્યના વડા
જંગલોના સંચાલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુરથી નર્તિકાઓ અને સંગીતવાદ્યના નિષ્ણાત ગુરૂઓને બોલાવવામાં આવ્યો.
ii. આ ગુરૂઓમાંથી કુબેરનાથ તંજાવૂરકરને વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યા.
iii. એમના થકી ગુજરાતમાં આ રીતે ભરતનાટ્યમનો ઉદય થયો.

ફક્ત iii
i,ii અને iii
ફક્ત ii
આપેલ પૈકી કોઇ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં ક્ષારથી અસર પામેલી ખરાબાની જમીન મોટા પ્રમાણમાં નોંધાયેલી છે ?

કચ્છ
ભરૂચ
આપેલ પૈકી કોઈ પણ નહીં
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઇલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે ?

ઘુમલીનું મંદિર
કૈલાસનાથ મંદિર
રાજરાજેશ્વર મંદિર
લિંગરાજ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP