ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ? રેલવે બજેટ વિદેશ નીતિ નાણાકીય બિલ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ રેલવે બજેટ વિદેશ નીતિ નાણાકીય બિલ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો ? તારાબેન પટેલ આઈ. પી. દેસાઈ એ. એમ. શાહ એ. આર. દેસાઈ તારાબેન પટેલ આઈ. પી. દેસાઈ એ. એમ. શાહ એ. આર. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ? 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઇએ" – આ વિધાન કોનું છે ? જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે સરદાર પટેલ મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે સરદાર પટેલ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? 338 242 226 358 338 242 226 358 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુકત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP