ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 352ના સંદર્ભમાં કટોકટી લાગુ થવાની સ્થિતિમાં કયો મૌલિક અધિકાર મોકુફ થતો નથી ?

અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા
બંધારણીય ઉપચારોનો અધિકાર
સમાનતાનો અધિકાર
અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ?

અનુચ્છેદ - 19(1)(D)
અનુચ્છેદ - 19(1)(C)
અનુચ્છેદ - 19(1)(B)
અનુચ્છેદ - 19(1)(A)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP