ભારતનું બંધારણ (Constitution Of India)
મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોણે લાગુ પડતી નથી ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ?

રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે.
કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે.
સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે.
રાષ્ટ્રપતિ નિર્ણય લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો.

પ્રદિપકુમાર મોહન્તિ
દિલીપ બી. ભોંસલે
અજયકુમાર ત્રિપાઠી
પીનાકી ચંદ્ર ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP