ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? મંત્રીમંડલના હિતમાં સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો વિપક્ષના નેતા વિનંતી કરે તો મંત્રીમંડલના હિતમાં સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો વિપક્ષના નેતા વિનંતી કરે તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગ" ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 335 338 338-ક 337 335 338 338-ક 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના સૌ પ્રથમ વખત શપથ લીધા તે સમયે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? મણિનગર વિધાનસભા રાજકોટ (પૂર્વ) વિધાનસભા રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં મણિનગર વિધાનસભા રાજકોટ (પૂર્વ) વિધાનસભા રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષે ઉમેરવામાં આવી ? વર્ષ 1969 વર્ષ 1976 વર્ષ 1971 વર્ષ 1978 વર્ષ 1969 વર્ષ 1976 વર્ષ 1971 વર્ષ 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___ અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-39ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-51ક અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-39ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-51ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP