ભારતનું બંધારણ (Constitution Of India)
તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરદાર વલ્લભભાઈ પટેલ
સરોજીની નાયડુ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નિયમિત બજેટ મંજુર ન કરતાં, બંધારણની કલમ 206 મુજબ 'વોટ ઓન એકાઉન્ટ' મંજુર કરવામાં આવે તો નીચેના પૈકી શું કરી શકાય ?
(1) નવા કરવેરા નકકી કરી શકાય.
(2) નવા કરવેરા નકકી ન કરી શકાય.
(3) નવી બાબતો અંગેનો ખર્ચ મંજૂર કરી શકાય.
(4) સ્થાયી ખર્ચ મંજુર કરી શકાય.

2 અને 4
1
3
1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP