ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણુંક કોણ કરે છે ?

માન. ઉપરાષ્ટ્રપતિશ્રી
માન. રાષ્ટ્રપતિશ્રી
માન. વડાપ્રધાનશ્રી
માન. રાજ્યપાલશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ?

રાજ્યપાલ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ?

વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી
ત્રણ વર્ષ
રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી
પાંચ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

સમાજ કલ્યાણ ખાતાના મંત્રી
વડાપ્રધાન
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP