ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ?

અનુચ્છેદ - 356
અનુચ્છેદ - 370
અનુચ્છેદ - 360
અનુચ્છેદ - 302

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું.
ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું.
સરકારશ્રીની નીતિનો અમલ કરવો.
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ?

આકસ્મિક નિધિ
કરમાંથી વસૂલાત
સંમિત નિધિ
નાણાપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
ઉપરાષ્ટ્રપતિ
ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP