ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુકિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 12 5 2 10 12 5 2 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ? સ્થગન સાઈની ડાઈ દીર્ધવકાશ સત્રાવસાન સ્થગન સાઈની ડાઈ દીર્ધવકાશ સત્રાવસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? કેન્દ્રિય કેબીનેટ લોકસભાના સ્પીકર સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ વડાપ્રધાન કેન્દ્રિય કેબીનેટ લોકસભાના સ્પીકર સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-216 અનુચ્છેદ-214 અનુચ્છેદ-215 અનુચ્છેદ-217 અનુચ્છેદ-216 અનુચ્છેદ-214 અનુચ્છેદ-215 અનુચ્છેદ-217 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP