ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ - 356
અનુચ્છેદ - 370
અનુચ્છેદ - 300
અનુચ્છેદ - 200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
જવારલાલ નેહરુ
મૌલાના આઝાદ
ડૉ.બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ?

ગ્રામ અદાલત
ગ્રાહક અદાલત
ખાપ પંચાયત
લોક અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ :

5 વર્ષનો હોય છે.
6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય
6 વર્ષનો હોય છે.
જેમ લોકસભામાં છે એમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP