ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુક કોણ કરે છે ?

વડાપ્રધાન
ભારતના રાષ્ટ્રપતિ
ભારતની સંસદ
રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું
વૈજ્ઞાનિક માનસ કેળવવું
આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી.
હિંસાનો ત્યાગ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ?

સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે.
સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે.
સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે.
સમિતિની મુદત 1 વર્ષની હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP