ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ - 338
અનુચ્છેદ - 337
અનુચ્છેદ - 341
અનુચ્છેદ - 340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ?

રાષ્ટ્રપતિને
સંસદને
રાજ્યનો પોતાનો અધિકાર છે.
વડાપ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ?

લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો
લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો
વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો
લોકમાભા અને રાજ્યસભાના સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ?

અનુચ્છેદ - 167
અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 164
અનુચ્છેદ - 165

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP