ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ - 337
અનુચ્છેદ - 338
અનુચ્છેદ - 340
અનુચ્છેદ - 341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સૌ પ્રથમ કેન્દ્રિય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો.

કમલા નહેરૂ
ઈન્દિરા ગાંધી
રાજકુમારી અનંતા સીંઘ
રાજકુમારી અમૃતા કૌર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ?

જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે.
આપેલ માંથી કોઈ પણ નહીં
જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે
જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
નાણાં મંત્રી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP