ભારતનું બંધારણ (Constitution Of India) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 337 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર માટે હાઈકમિશનર ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1999 1993 1949 1870 1999 1993 1949 1870 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ? 1995 1990 1998 1992 1995 1990 1998 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રીયકક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવેલ હોવી જોઈએ ? 5 6 3 4 5 6 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ? અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 25-28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના સૌ પ્રથમ વખત શપથ લીધા તે સમયે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા મણિનગર વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ (પૂર્વ) વિધાનસભા રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા મણિનગર વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ (પૂર્વ) વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP