ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ? કેબિનેટ સચિવ માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી સંસદ વડાપ્રધાન કેબિનેટ સચિવ માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી સંસદ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદનાં બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? વડાપ્રધાન લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ? આપેલ તમામ સાદી બહુમતિથી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી 2/3 બહુમતીથી આપેલ તમામ સાદી બહુમતિથી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી 2/3 બહુમતીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? ઋગ્વેદ શતપથ બ્રાહ્મણ રામાયણ મુંડકોપનિષદ ઋગ્વેદ શતપથ બ્રાહ્મણ રામાયણ મુંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણુક કોણ કરે છે ? પ્રધાનમંત્રી લોકસભા સ્પીકર ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભા સ્પીકર ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઈ કલમ ___ માં કરવામાં આવી છે. 15 21 18 17 15 21 18 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP