ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ? વડાપ્રધાન માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી સંસદ કેબિનેટ સચિવ વડાપ્રધાન માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી સંસદ કેબિનેટ સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે" આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 146 147 148 149 146 147 148 149 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં સુધારા-વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે ? 366 364 368 362 366 364 368 362 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો અમલ કયારથી શરૂ થયો હતો ? 26 જાન્યુઆરી, 1950 15 નવેમ્બર, 1948 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 નવેમ્બર, 1948 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ? વી.વી.ગીરી બી. ડી. જત્તી એમ. હિદાયતુલ્લાહ ફકરૂદ્દીન અલી અહેમદ વી.વી.ગીરી બી. ડી. જત્તી એમ. હિદાયતુલ્લાહ ફકરૂદ્દીન અલી અહેમદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? એન. ચંદ્રાબાબુ નાયડુ પી. ચિદમ્બરમ ઈ. એમ. એસ. નચીએપ્પન મુરલી મનહર જોશી એન. ચંદ્રાબાબુ નાયડુ પી. ચિદમ્બરમ ઈ. એમ. એસ. નચીએપ્પન મુરલી મનહર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP