ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ? માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી વડાપ્રધાન કેબિનેટ સચિવ સંસદ માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી વડાપ્રધાન કેબિનેટ સચિવ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયનું ઉદ્ઘાટન કયારે કરવામાં આવ્યું ? 28-01-1950 2-10-1950 14-11-1950 31-10-1950 28-01-1950 2-10-1950 14-11-1950 31-10-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? અનુચ્છેદ 26 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ... દીવાની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. મૂળભૂત ફરજ છે. રાજકીય અધિકાર છે. દીવાની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. મૂળભૂત ફરજ છે. રાજકીય અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી કયારે કરવામાં આવે છે ? દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ દરેક 20 વર્ષ બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ દરેક 20 વર્ષ બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ? 3 જાન્યુઆરી, 1977 1 જાન્યુઆરી, 1977 23 જાન્યુઆરી, 1977 13 જાન્યુઆરી, 1977 3 જાન્યુઆરી, 1977 1 જાન્યુઆરી, 1977 23 જાન્યુઆરી, 1977 13 જાન્યુઆરી, 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP