ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ?

માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી
કેબિનેટ સચિવ
વડાપ્રધાન
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
42મા બંધારણીય સુધારા અન્વયે જોડાયેલ મૂળભૂત કરજોને કઈ સમિતિ દ્વારા જોડવાની ભલામણ કરાઈ હતી ?

હંસરાજ મહેતા સમિતિ
ચેલૈયા સમિતિ
ડૉ.રંગરાજન સમિતિ
સરદાર સ્વર્ણ સિંહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ?

આઈ. કે. ગુજરાલ
એચ.ડી.દેવગૌડા
ચંદ્રશેખર
ચરણસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધોરી માર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર તે...

નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી.
વિશેષધિકાર છે.
જન્મસિદ્ધ અધિકાર છે.
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે ?

આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ
દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી
ગોવા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ?

નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે
અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે
તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે
આપેલ બધાજ સંજોગોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP