ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ?

માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી
સંસદ
કેબિનેટ સચિવ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?

શ્રી નિયોગી
શ્રી આઈ. જી. પટેલ
શ્રી મોરારજી દેસાઈ
શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાનમાં લેવામાં આવી હતી ?

ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965
પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965
બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879
ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ન્યાયાધીશોની નિમણૂંક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે ?

કોલિજિયમ સિસ્ટમ
જ્યુડિશિયલ સિસ્ટમ
કોલોનિયલ સિસ્ટમ
જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના ગવર્નરે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે ?

મુખ્યમંત્રી
રાજ્યની વિધાનસભા
સંસદ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP