ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ? માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી વડાપ્રધાન સંસદ કેબિનેટ સચિવ માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી વડાપ્રધાન સંસદ કેબિનેટ સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી ? 15મા 14મા 13મા 16મા 15મા 14મા 13મા 16મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી વિશ્વનો સામ્યવાદી દેશ કયો છે ? ઈંગ્લેન્ડ રશિયા શ્રીલંકા જાપાન ઈંગ્લેન્ડ રશિયા શ્રીલંકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય જોગવાઇઓના પાલન ન થવા બદલ કોઇ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે ? 356 418-A 377 498 356 418-A 377 498 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 210 આર્ટિકલ – 214 આર્ટિકલ – 198 આર્ટિકલ – 199 આર્ટિકલ – 210 આર્ટિકલ – 214 આર્ટિકલ – 198 આર્ટિકલ – 199 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP