ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ?

અગિયારમો સુધારો
સાતમો સુધારો
ચોવીસમો સુધારો
ચોથો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ?

વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

24 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1949
26 નવેમ્બર, 1930
30 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

ગોપાલાસ્વામી આયંગર
આર.કે. સુબ્રમણ્યમ
એસ. ચેન્નારેડ્ડી
ટી.એન. સત્યપંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP