ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ -360 અનુચ્છેદ -357 અનુચ્છેદ -352 અનુચ્છેદ -365 અનુચ્છેદ -360 અનુચ્છેદ -357 અનુચ્છેદ -352 અનુચ્છેદ -365 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ? સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ? અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર બી. આર. આંબેડકર આપેલ પૈકી કોઈ નહીં જે. બી. કૃપલાણી અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર બી. આર. આંબેડકર આપેલ પૈકી કોઈ નહીં જે. બી. કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કાસ્ટિંગ વોટ એટલે શું ? રદ થયેલ મત જે એક મતથી સતાનું પલ્લું નમે તે બન્ને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત લવાદ દ્વારા અપાતો મત રદ થયેલ મત જે એક મતથી સતાનું પલ્લું નમે તે બન્ને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત લવાદ દ્વારા અપાતો મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી કયારે કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ દરેક 20 વર્ષ બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ દરેક 20 વર્ષ બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ? ભારતના એટર્ની જનરલ ભારતના સોલિસિટર જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના એડવોકેટ જનરલ ભારતના એટર્ની જનરલ ભારતના સોલિસિટર જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના એડવોકેટ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP