ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ?

વડી અદાલતના ન્યાયમૂર્તિ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
પ્રધાનમંત્રી
એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ?

સર્વોચ્ચ અદાલત
આયોજન પંચ
ગુજરાત વિધાનસભા
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ?

અરુણાચલ પ્રદેશ
મિઝોરમ
સિક્કિમ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP