કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા રાજ્યમાં નમામિ ગંગે મિશન અંતર્ગત છ મેગા ફૂડ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું હતું ?

એક પણ નહીં
ઉત્તરાખંડ
પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાએ કયા દિવસને આંતરરાષ્ટ્રીય મહામારી સજ્જતા દિવસ તરીકે મનાવવાની મંજૂરી આપી ?

21 ડિસેમ્બર
17 ડિસેમ્બર
15 ડિસેમ્બર
27 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું.
'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે.
24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું.
'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં લોન્ચ થયેલી INS વાગીરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/ કયા વિધાનો સાચા છે ?
1. તેનું નિર્માણ ફાન્સની સહાયથી થયું છે.
2. તેનું નિર્માણ ભારતના 'મઝગાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ'માં થયું છે.

બેમાંથી એક પણ નહિ
ફક્ત 1
1 અને 2
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP