ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ?

અનુચ્છેદ 50 A
અનુચ્છેદ 48 A
અનુચ્છેદ 49 A
અનુચ્છેદ 47 A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ?

રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે.
જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે.
ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે.
રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સી.એ.જી. (Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ?

5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી
6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી
6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી
5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે ?

નાણાકીય પ્રસ્તાવ
નાણાકીય અરજી
નાણાકીય નિવેદન
નાણાકીય આવેદનપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP