ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ? અનુચ્છેદ 50 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 47 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ? નૈતિક અધિકાર નાગરિક અધિકાર માનવ અધિકાર પ્રકૃતિક અધિકાર નૈતિક અધિકાર નાગરિક અધિકાર માનવ અધિકાર પ્રકૃતિક અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ૯૦૮ ૭૦૮ ૭૦૯ ૭૧૦ ૯૦૮ ૭૦૮ ૭૦૯ ૭૧૦ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ? "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "ભાષા, વિધિ અથવા રિવાજ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "ભાષા, વિધિ અથવા રિવાજ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સમવાયતંત્ર શબ્દનો ઉલ્લેખ ક્યાં થયેલો છે ? અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે. એક પણ નહીં બંધારણના ભાગ -3 બંધારણના ભાગ -4 અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે. એક પણ નહીં બંધારણના ભાગ -3 બંધારણના ભાગ -4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP