ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓને લગતી છે ? દશમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ નવમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ દશમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ નવમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી હાલમાં કયું નવું રાજ્ય બનાવવામાં આવેલ છે ? ઝારખંડ છત્તીસગઢ તેલંગાના આંધ્ર પ્રદેશ ઝારખંડ છત્તીસગઢ તેલંગાના આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ શપથવિધિ થતી નથી સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ શપથવિધિ થતી નથી સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર ધર્મ અને જાતિ છે સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને સંસ્કૃતિ છે ધર્મ અને ભાષા છે ધર્મ અને જાતિ છે સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને સંસ્કૃતિ છે ધર્મ અને ભાષા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી ? ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નેશનોલીસ્ટ કોંગ્રેસ પાર્ટી બહુજન સમાજ પાર્ટી સમાજવાદી પાર્ટી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નેશનોલીસ્ટ કોંગ્રેસ પાર્ટી બહુજન સમાજ પાર્ટી સમાજવાદી પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? શશીકાંત લાખાણી કુંદનલાલ ધોળકીયા નટવરલાલ શાહ મનુભાઈ પાલખીવાલા શશીકાંત લાખાણી કુંદનલાલ ધોળકીયા નટવરલાલ શાહ મનુભાઈ પાલખીવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP