ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું ?

26 નવેમ્બર, 1948
25 ઓક્ટોબર, 1948
25 ઓક્ટોબર, 1949
26 નવેમ્બર, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે ?

કેન્દ્રના કાયદામંત્રી
સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ
એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે.

વડીઅદાલત
એટર્ની જનરલ
સુપ્રીમ કોર્ટ
બન્ને કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP