ભારતનું બંધારણ (Constitution Of India) તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી' ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? 1975 1977 1947 1951 1975 1977 1947 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં દેશમાં અસ્તિત્વ ધરાવતાં રાજ્યોમાંથી નવા રાજ્યોની સ્થાપનાની સત્તા કયા અનુચ્છેદમાં રજૂ કરી છે ? અનુચ્છેદ-2 અનુચ્છેદ-4 અનુચ્છેદ-5 અનુચ્છેદ-3 અનુચ્છેદ-2 અનુચ્છેદ-4 અનુચ્છેદ-5 અનુચ્છેદ-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે ? મૂળભૂત ફરજોમાં સંઘના ન્યાયતંત્રમાં માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂળભૂત અધિકારોમાં મૂળભૂત ફરજોમાં સંઘના ન્યાયતંત્રમાં માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂળભૂત અધિકારોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? આકસ્મિક ફંડ જાહેર હિસાબ એકત્રિત ફંડ લોકલ ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ એકત્રિત ફંડ લોકલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણુંક કોણ કરે છે ? માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. રાજ્યપાલશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. રાજ્યપાલશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 172 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP