સામાન્ય વિજ્ઞાન (General Science)
અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ?

ઉષ્મા નિર્ગમન
ઉષ્મા નયન
ઉષ્મા વિકિરણ
ઉષ્માવહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માનસિક દર્દીઓ માટે 'મનો વિશ્લેષણ' ની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા ?

લૂઈ પાશ્વર
મેડમ ક્યુરી
સિગ્મંડ ફ્રોઇડ
માઈકલ ફેરાડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP