ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્યના દેવાધિદેવ કોણ હતા ? નટરાજ બ્રહ્મા વિષ્ણુ નારદ નટરાજ બ્રહ્મા વિષ્ણુ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વાત્સ્યાયન વરાહમિહિર બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વાત્સ્યાયન વરાહમિહિર બ્રહ્મગુપ્ત વાગભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. મુંઝરા નાધિયા અંકિયા નટ કીક્કલી મુંઝરા નાધિયા અંકિયા નટ કીક્કલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સંગીત કલાઘર’ના રચયિતા ડાહ્યાલાલ શિવરામ કઈ રિયાસતના દરબારી ગાયક હતા ? રાજકોટ ભાવનગર વડોદરા જામનગર રાજકોટ ભાવનગર વડોદરા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ? આપેલ પૈકી એક પણ નહીં કર્ણાટક તમિલનાડુ કેરળ આપેલ પૈકી એક પણ નહીં કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દક્ષિણ ભારતમાં પ્રચલિત વરાહ શૈલીના વિજયનગરના સિક્કાઓ કઈ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હતા ? સોનું તાંબુ કાંસુ ચાંદી સોનું તાંબુ કાંસુ ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP