ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે ?

એલિફન્ટ
અજંતા
શિવાલિક
કોણાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ?

સિતાર - પંડિત રવિશંકર
સારંગી - અલી અમઝદ હુસૈન
વાંસળી - પંડિત હરિપ્રસાદ
શહેનાઈ - બિસમિલ્લા ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ધારવાડ સમૂહના ખડકો શાના માટે પ્રખ્યાત છે ?

બોક્સાઈટ
ચૂનાના પથ્થર
લોહઅયસ્કના ભંડાર
મેગેનીઝ ભંડાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ?

સંગીત સરિતા
સંગીત સંગત
સંગીત મકરંદ
સંગીત સુધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP