ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો.

દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ
ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ
પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન
જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
"એ પેન્શન ફોર ડાન્સ" ના લેખક કોણ છે ?

રૂકમણી દેવી
ડૉ. પદ્મા સુબ્રમણ્યમ
યામિની કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાંડેકર
સોનલ માનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ?

દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી
રામ કૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વિક્રમ શેઠ દ્વારા નીચેના પૈકી કયું પુસ્તક લખાયેલ છે ?

માય ગોડ ડાઈડ યંગ
એ સુટેબલ બોય
લુક બેક ઈન એંગર
ઈસ્લામિક બોમ્બ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ?

કથકલી
ભરતનાટ્યમ
નાદન્ત
કુચીપુડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP