ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો.

જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી
દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ
પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન
ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ?

નાગાલેન્ડ
મિઝોરમ
મેઘાલય
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી ક્યા બીચને બ્લૂ બ્લેગ સર્ટિફિકેટ અપાયેલું છે ?
1. શિવરાજપુર (ગુજરાત)
2. ઘોઘલા (દીવ)
3. રાધાનગર (આંદામાન-નિકોબાર)
4. ઈડન (પુડુચેરી)

માત્ર 1, 2 અને 3
માત્ર 1, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP