ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન કેબિનેટ મિનિસ્ટ્રી રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન કેબિનેટ મિનિસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 71મો સુધારો 73મો સુધારો 74મો સુધારો 72મો સુધારો 71મો સુધારો 73મો સુધારો 74મો સુધારો 72મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો, સંવિધાનના કયા સુધારાથી દાખલ કરવામાં આવેલ હતી ? 40 42 43 41 40 42 43 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ? અનુચ્છેદ-330 અનુચ્છેદ-324 અનુચ્છેદ-325 અનુચ્છેદ-329 અનુચ્છેદ-330 અનુચ્છેદ-324 અનુચ્છેદ-325 અનુચ્છેદ-329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજ્ય કયું છે ? રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઓડિશા તેલંગાણા રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઓડિશા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. હરિલાલ કાણિયા ચીમનલાલ વાણિયા પી. એન. પટેલ એન. એસ. ઠકકર હરિલાલ કાણિયા ચીમનલાલ વાણિયા પી. એન. પટેલ એન. એસ. ઠકકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP