ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
લોકસભા અને રાજ્યસભા
કેબિનેટ મિનિસ્ટ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણા બીલ કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
માત્ર રાજ્યસભામાં
માત્ર લોકસભામાં
રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી અખિલ ભારતીય સેવાઓ તથા કેન્દ્રીય સેવાઓ અને હોદ્દાઓના સભ્યો હોદા પર રહી શકે એવી જોગવાઈ ભારતના બંધારણમાં કઇ કલમમાં કરવામાં આવી છે ?

કલમ –335
કલમ –324
કલમ –310
કલમ –309

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો ?

આઈ. પી. દેસાઈ
તારાબેન પટેલ
એ. એમ. શાહ
એ. આર. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP