ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? કેબિનેટ મિનિસ્ટ્રી વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ કેબિનેટ મિનિસ્ટ્રી વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ? ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે હવા પ્રદુષિત થતી રોકવા માટે આપેલ પૈકી એક પણ નહીં ઉર્જા ચેક કરવા માટે ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે હવા પ્રદુષિત થતી રોકવા માટે આપેલ પૈકી એક પણ નહીં ઉર્જા ચેક કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42મા બંધારણીય સુધારા અન્વયે જોડાયેલ મૂળભૂત કરજોને કઈ સમિતિ દ્વારા જોડવાની ભલામણ કરાઈ હતી ? હંસરાજ મહેતા સમિતિ ડૉ.રંગરાજન સમિતિ ચેલૈયા સમિતિ સરદાર સ્વર્ણ સિંહ સમિતિ હંસરાજ મહેતા સમિતિ ડૉ.રંગરાજન સમિતિ ચેલૈયા સમિતિ સરદાર સ્વર્ણ સિંહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે ? 60 દિવસ 120 દિવસ 90 દિવસ 30 દિવસ 60 દિવસ 120 દિવસ 90 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો: સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP