ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ ભવાની મંદિર - અરવિંદ ઘોષ લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ ભવાની મંદિર - અરવિંદ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ? લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ કથકલી - કેરળ કુચીપુડી - આસામ લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ કથકલી - કેરળ કુચીપુડી - આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રૌત નાચ એ કયા રાજ્યના આદિવાસી સમુદાયોનું મુખ્ય નૃત્ય છે ? આસામ છત્તીસગઢ મેઘાલય રાજસ્થાન આસામ છત્તીસગઢ મેઘાલય રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) તાંજોરના મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ? ભરતનાટ્યમ કથ્થક કથકલી ઓડિસી ભરતનાટ્યમ કથ્થક કથકલી ઓડિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ? રાજેશ્વર હોયસલેશ્વર ગોમતેશ્વર અર્ધનારીશ્વર રાજેશ્વર હોયસલેશ્વર ગોમતેશ્વર અર્ધનારીશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "લાવણી" એ કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે ? કેરળ મહારાષ્ટ્ર બિહાર ગુજરાત કેરળ મહારાષ્ટ્ર બિહાર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP