ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ ભવાની મંદિર - અરવિંદ ઘોષ પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ ભવાની મંદિર - અરવિંદ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સૂર્યધન’ એ ___ નો પ્રકાર છે. લોકનૃત્ય વાજિંત્ર તલવારબાજી ખાંભી લોકનૃત્ય વાજિંત્ર તલવારબાજી ખાંભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌપ્રથમ કયા રાજ્યમાં ફેલાયો હતો ? તમિલનાડુ ગોવા આપેલ પૈકી એક પણ નહીં કેરળ તમિલનાડુ ગોવા આપેલ પૈકી એક પણ નહીં કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે ? શિવાલિક એલિફન્ટ અજંતા કોણાર્ક શિવાલિક એલિફન્ટ અજંતા કોણાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓ સમાવિષ્ટ છે ? 51 131 151 101 51 131 151 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. જરદોશીકામ - અમદાવાદ કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી લાલ રંગની મીનાકારી - જયપુર જરદોશીકામ - અમદાવાદ કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી લાલ રંગની મીનાકારી - જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP