ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ?

સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ
લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર
ભવાની મંદિર - અરવિંદ ઘોષ
પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
યોશંગ (Yaoshong) નો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?

મણિપુર
સિક્કિમ
આસામ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે ?

લલિતકલા અકાદમી
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા
સાહિત્ય અકાદમી
સંગીત અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP