ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ?

નાગાલેન્ડ
મિઝોરમ
મણિપુર
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ધ હેગિંગ ઓફ અફઝલ ગુરુ'ના લેખક કોણ ?

અરુંધતી રોય
મેઘા પાટકર
સલમાન રશ્દી
નારાયણ મૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ?

મહાત્મા ગાંધી
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
રામ કૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મર્દાની ખેલ - મહારાષ્ટ્ર
કલારીપયટુ - તેલંગાણા
મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ
પાઈકા - ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP